જામનગરમાં જામી મેળાની રમઝટ, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યું મેળાનું ઉદ્ધાટન

જામનગરમાં મેળાની રમઝટ જામી, જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળો ખુલ્લો મુકાયો. જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મેળાનું ઉદ્ધાટન કર્યું હતું. ઉદ્ધાટન વખતે જામનગર મનપાના પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મેળામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટની જેમ જામનગરમાં પણ ભરાય છે મેળો.

Trending news