રાજ્યસભામાં ભાજપની ત્રણ સીટ નક્કી છે: જિતુ વાઘાણી

ભાજપાના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી. કોગ્રેસના સિનિયર આગેવાનો ચુટંણી લડી રહ્યા છે. કોણ રાજ્યસભામાં જશે તેની લડાઇ છે. જો રાજીનામા પડ્યા હોય તો ભાજાપની ત્રણ સીટ નક્કી છે. કોંગ્રેસના આગેવાનો 25 વર્ષથી રાજનીતિ કરે છે પણ તે કોગ્રેસને જીતાડી શક્યા નથી.

Trending news