મનોહર પર્રિકર અલવિદા, અંતિમ યાત્રા જુઓ LIVE

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થતાં ગોવા સહિત દેશભરમાં શોકની લાલીમા છવાઇ છે. ભાજપના સંનિષ્ટ કાર્યકર અને એક લોકપ્રિય નેતાની સાથોસાથ તેઓ ભાજપના સંકટ મોચન સમાન હતા. સોમવારે સાંજે પ કલાકે એમના અંતિમ સંસ્કાર કરાશે. આ પૂર્વે અંતિમ દર્શન માટે એમના પાર્થિવ દેહ પહેલા ભાજપ કાર્યાલય લવાયો હતો અને બાદમાં જનતાના દર્શન માટે કલાભવન લવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી સહિત નેતાઓ એમની અંતિમ યાત્રામાં જોડાશે

Trending news