પરમાણું યુદ્ધની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને બદલ્યો રાગ, જુઓ શું કર્યું

આંતરરાષ્ટ્રીય સ્તરે પછડાટ ખાધા બાદ પાકિસ્તાને કરગર્યું, પાકિસ્તાને ભારત સાથે દ્વીપક્ષીય વાતચીતની બતાવી તૈયારી.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમ્મદ કુરેશીએ વાતચીતનો રાગ આલાપ્યો. ભારત સાથ દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર હોવાનો કર્યો દાવો.

Trending news