પાણીપત કાર્યક્રમમાં જુઓ ઉનામાં પાણીની કારમી સ્થિતિ

ભરઉનાળે ઉના તાલુકામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. તાલુકાના 30થી વધુ ગામના લોકો પાણી ખરીદવા મજબુર બન્યા છે. આ ગામમાં પુરવઠા વિભાગ આઠ દિવસે એક જ વાર પાણી પહોંચાડી શકે છે. જેના લીધે ગ્રામજનોને પાણી વેચાતુ લેવા મજબુર બન્યા છે

Trending news