વાવાઝોડાનો સામનો કરવા માટે જામનગરનું તંત્ર સજ્જ

સવારે વેરાવળથી વાયુ વાવાઝોડનું અંતર 740 કિમી દૂર હતું, પણ હવે આ અંતર 690 કિલોમીટર રહી ગયું છે. જેને પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઈકાલે એક નંબરનું સિગ્નલ અપાયું હતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.

Trending news