સાવધાન ગુજરાતઃ સુરતના હેવાનને મોતની સજા, પણ સજાનો અમલ ક્યારે?

દિલ્લીની નિર્ભયાના દોષિતોને મોતની સજા મળ્યા પછી પણ આજે તેઓ જીવિત છે... કારણ છે કે તેઓ કોઈને કોઈ કાયદાકીય રાહત મેળવવામાં સફળ રહે છે... ત્યારે સુરતના પણ એક હેવાને આ જ રીતે સજાને રોકવાનો રસ્તો શોધી લીધો છે... સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે... ત્યારે શું કારણ છે કે આ હેવાનો વારંવાર બચી રહ્યા છે... જોઈએ આ અહેવાલમાં...

Trending news