શેરી મહોલ્લાની ખબર: સુરતના માંગરોળ વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો પરેશાન

વાત કરીએ માંગરોળના સિયાલજ ગામની સીમમાંથી પસાર થતી ઘોડા ખાડી માં રાતના અંધારામાં અંકલેશ્વર અને વાપી જી,આઈ,ડી,સીમાંથી ઝેરી કેમિકલ ટેન્કર માં ભરી સુરત જીલ્લાના સિયાલજ ખાડીમાં છોડીન જતા અસંખ્યના માછલાઓના મોત નીપજ્યા હતા જયારે ખાડી ના પાણી દુષિત થઇ જતા ખેતીના પાકને ભારે નુકશાન થવાની દહેશત ઉભી થઇ છે ઝરી પાણીના કારણે પશુઓના મોત થયા છે સાથે પાણીમાંથી એટલી હદે દર્ઘન મારી રહી છે કે લોકો ખાડી પાસેથી પસાર થાય તો મોઢા પર રૂમાલ મુકવો પડે છે,મોટા ભાગની ખાડી કીમ નદીને મળતી હોવાથી કીમ નદી પણ ઉદ્યોગોના કેમીકલયુક્ત પાણીના કારણે દુષિત થઇ રહી છે ત્યારે સિયાલજ ગામના લોકો અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરીં રહ્યા છે.

Trending news