Zee વિશેષ: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શીર્ષ સંવાદ

શીર્ષ સંવાદ: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહી ચૂકેલા આચાર્ય દેવવ્રતની રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી.

Trending news