સોમનાથ મંદિર ખાતે યોજાશે જ્યોતિર્લિંગ મહોત્સવ

સોમનાથમાં આગામી 23થી 25 ફેબ્રુઆરી મહીનામાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ પણ ગત વર્ષે ઉજ્જૈનમાં જ્યોતિર્લિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્યોતિર્લિંગ મહોત્સવમાં 12 જ્યોતિર્લિંગના પૂજારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Trending news