સોમનાથ: વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું,જુઓ સ્થાનિકોએ શું કહ્યું

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Trending news