ઉત્તરાયણ 2020: જામનગરમાં 3 પક્ષીના મોત, 7 પક્ષીને ઈજા

જામનગરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થયા છે. અત્યાર સુધી 7 પક્ષીઓ ઘાયલ થયા તો ત્રણના મોત થયા છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.

Trending news