Mahabharata Story: શકુનીના પાસા તેમની વાત માનતા હતા, સમજી જતા હતા ઈશારા! મોત બાદ ક્યાં ગાયબ થઈ ગયા?

મામા શકુનીના પાસાનું રહસ્ય મહાભારતના સૌથી મોટા રહસ્યોમાંથી એક ગણાય છે. પૌરાણિક કથાઓ મુજબ મામા શકુની શતરંજના ખેલમાં અજેય ખેલાડી હતા. મહાભારતના યુદ્ધને ભડકાવવામાં મામા શકુનીનું પાત્ર મહત્વનું હતું. તેમના મૃત્યુ બાદ જાદુઈ પાસાનું શું થયું.....જાણો આ કથા. 

Mahabharata Story: શકુનીના પાસા તેમની વાત માનતા હતા, સમજી જતા હતા ઈશારા! મોત બાદ ક્યાં ગાયબ થઈ ગયા?
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More