દિવાળીથી શરૂ થશે આ 4 રાશિઓના શુભ દિવસ, ચમકશે ભાગ્ય અને આવશે ખુશીઓ

14 નવેમ્બર 2020 એટલે શનિવારના દિવાળી (Diwali)ના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રકાશના આ તહેવાર પર કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.

નવી દિલ્હી: દિલ્હી (Diwali)ના તહેવાર આ વર્ષે 14 નવેમ્બર એટલે શનિવારના ઉજવવામાં આવશે. જ્યોતિષવિદ્યા અનુસાર, દિવાળીના આ શુભ દિવસ પર કેટલીક રાશિના જાતકોના ભાગ્યના સ્ટાર્સ બીજાની અપેક્ષા વધારે ચમકાવશે. તેમના જીવનમાં સુખ-સંપત્તિનું સંચાર થતા જ તેમના તમામ દુ:ખ દુર થઇ જશે. પ્રકાશના આ તહેવાર પર ખુશ રહો અને લોકોને ખુશ રાખો. આવો તમને જણાવીએ કે, દિવાળી પર કઈ રાશિઓના જાતકોના સારા દિવસ આવશે.

કુંભ રાશિ

1/4
image

આ રાશિના જાતકોને પણ દિવાળીથી શુભ દિવસ શરૂ થવાના છે. માતા લક્ષ્મીની કૃપા તમેના પર વરસશે. નોકરીનો સંયોગ બનશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વ્યાપારમાં ફાયદો થશે. ઓફિસમાં બોસ સાથે સંબંધમાં કડવાશ દુર થશે. લગ્નનો પણ યોગ બનશે.

તુલા રાશિ

2/4
image

આ રાશિના જાતકો હમેશાં ભાગ્યના ધની માનવામાં આવે છે. પરંતુ છેલ્લા 6 મહિનાથી તુલા રાશિના જાતકોનું ભાગ્ય સાથ આપી રહ્યું નથી. દિવાળીથી આ રાશિના જાતકોનો શુભ સમય શરુ થઇ રહ્યો છે. જમીન સાથે જોડાયેલા મામલા હલ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નવા વાહનની ખરીદી અને વિદેશ યાત્રા પર જવાનો યોગ પણ પ્રબળ છે.

કર્ક રાશિ

3/4
image

આ રાશિના જાતોકના સ્ટાર જલ્દી ચમકવાના છે. તેમના ઘરમાં નાના મહેમાનનું આગમન પણ થઇ શકે છે. આથિક તંગીથી છૂટકારો મળશે. ઓફિસમાં પ્રમોશન મળવાની પણ સંભાવના પ્રબળ છે.

વૃષભ રાશિ

4/4
image

દિવાળીથી આ રાશિના જાતકોનો શુભ સમય શરુ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. તેમને વ્યાપારમાં લાભ થશે. બાળકો સાથે સંબંધમાં મધુરતા આવશે.