ડાયેટમાં કરો આ સાવ નાનકડો ફેરફાર, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ નજીક નહીં ફરકે

આજના આ પ્રદૂષણવાળા વાતાવરણ અને ખરાબ ડાયેટના કારણે અનેક ગંભીર બીમારીઓ થાય છે. સ્થિતિ એવી ગંભીર બની જશે કે અનેકવાર તે મોતનું કારણ પણ બની શકે છે. 

1/7
image

આજના આ પ્રદૂષણવાળા વાતાવરણ અને ખરાબ ડાયેટના કારણે અનેક ગંભીર બીમારીઓ થાય છે. સ્થિતિ એવી ગંભીર બની જશે કે અનેકવાર તે મોતનું કારણ પણ બની શકે છે. 

બીમારી

2/7
image

હાર્ટએટેક, ડાયાબિટિસ અને મોટાપા એવી બીમારી છે જેને તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને દૂર કરી શકો છો. 

જીવનશૈલીમાં ફેરફાર

3/7
image

જો આપણે ડાયેટ અને જીવનશૈલીમાં ફેરફાર કરીને પૌષ્ટિક આહારને ડાયેટમાં સામેલ કરીએ તો તેનાથી બચી શકાય છે. 

ડાયાબિટિસ

4/7
image

ડાયાબિટિસ માટે બ્લડ શુગરની નિયમિત જાણકારી રાખવી પડશે. આ સાથે જ સંતુલિત આહાર અને વ્યાયામથી ડાયાબિટિસને રોકી શકાય છે.   

હ્રદય સંબંધિત રોગ

5/7
image

હ્રદય સંબંધિત રોગ જેમ કે હાર્ટએટેક જેવી બીમારીઓને પણ જીવનશૈલીમાં ફેરફારથી રોકી શકાય છે. ધ્રુમપાન પર લગામ, સ્વસ્થ આહારને ડાયેટમાં સામેલ કરવું તેના ઉપાય હોઈ શકે છે. 

મોટાપા

6/7
image

અનેકવાર મોટાપા જીવલેણ સાબિત થઈ શકે છે. તેને રોકવા માટે ડાયેટમાં એવી ચીજો સામેલ કરવી જોઈએ જેનાથી વજન કંટ્રોલ થાય. આ સાથે જ નિયમિત વ્યાયામ પણ જરૂરી છે. 

7/7
image