PM Modi In Kutch : ખાસ સમય ફાળવીને પ્રધાનમંત્રીએ ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ નિહાળ્યું

કચ્છ :આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. ભુજિયા ડુંગરના સાનિધ્યમાં બનેલા સ્મૃતિવનને ખુલ્લુ મૂક્યું છે. 470 એકર જમીનમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે. રૂપિયા 400 કરોડના ખર્ચે ભવ્ય સ્મૃતિવન તૈયાર થયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ સમય ફાળવીને અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમને નિહાળ્યું હતું. 10 વર્ષની લાંબી જહેમત બાદ સ્મૃતિવનનો પ્રોજેક્ટ ખાસ રીતે તૈયાર કરાયો છે. જે વર્ષ 2001માં વિનાશકારી ભૂકંપની યાદમાં બનાવાયો છે.

1/15
image

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image