हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુપી સીએમ
યુપી સીએમ News
Delhi Election 2020
શાહિનબાગમાં વિરોધ કરનારા લોકોને ખબર નથી CAA શું છે: યોગી
દિલ્હી ચૂંટણી (Delhi Assembly Election 2020)માં ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તેમના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતારવાની સાથે સવાલ ઉઠવા લાગ્યા છે કે શું ધ્રુવીકરણ માટે દિલ્હીમાં સીએમ યોગી આદિત્યનાથને ઉતારવામાં આવ્યા છે? શું દિલ્હીમાં ચૂંટણી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચની જેમ છે? શાહીન બાગ ભાજપ માટે કેટલો મોટો પડકાર છે? સીએમ યોગી આદિત્યનાથે ઝી ન્યૂઝના એડિટર-ઇન-ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ની સાથે ખાસ વાતચીતમાં આ સવાલોના જવાબ આપ્યા છે. આ રહ્યાં સુધીર ચૌધરીના સવાલ અને યોગી આદિત્યનાથના જવાબ.
Feb 4,2020, 0:20 AM IST
chief minister of uttar pradesh
સતત દુષ્કર્મની ઘટનાથી એક્શન મોડમાં CM યોગી, અધિકારીઓને કડક કાર્યવાહીના નિર
ઉત્તરપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ અચાનક ગુના વધી ગયા છે. અલીગઢનાં કુશીનગર અને હમીરપુર જિલ્લામાં દુષ્કર્મ અને હત્યાનાં જધન્ય ઘટનાઓ બાદ કાયદો વ્યવસ્થાનાં મોર્ચા પર ઘેરાયેલી પ્રદેશ સરકાર હવે હરકતમાં આવી ચુકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. મુખ્યમંત્રીએ આ ત્રણેય જિલ્લાની ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી અને આ મુદ્દે થયેલી પ્રગતીની સમીક્ષાની પ્રભાવી કાર્યવાહીનાં નિર્દેશ આપ્યા. પ્રભાવી કાર્યવાહીનાં નિર્દેશ આપ્યા.
Jun 10,2019, 23:31 PM IST
લોકસભા ચૂંટણી 2019
અમદાવાદ: વિજય સંકલ્પ સંમેલનમાં યોગી આદિત્યનાથના રાહુલ ગાંધી પર પ્રહાર
યોગીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતે રાહુલ ગાંધીની પોલ ખોલી છે. રાહુલ ગાંધી જ્યારે સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા તો નમાજ કરતા હોયએ રીતે બેઠા હતા. પુજારીએ સમજાવવું પડ્યું કે આ મસ્જિદ નહીં મંદિર છે. યોગી આદિત્યનાથે તેમના આક્રમક ભાષણમાં રાહુલ ગાંધીને અક્કલ વગરના કહ્યા હતા. યોગીએ રાહુલ ગાંધી મુદ્દે વિવાદિત બોલી બોલી અને રાહુલ ગાંધીને મગજ વગરના વ્યક્તિ ગણાવ્યા હતા. નકલમાં પણ અક્કલ હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.
Mar 26,2019, 20:32 PM IST
Trending news
Amarnath Yatra 2024
29 જૂનથી શરૂ થશે બાબા બર્ફાનીની યાત્રા, આ વર્ષે ભક્તોને અનેક નવી સુવિધાઓ મળશે
rahul gandhi
લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, શક્તિશાળી હોય છે આ પદ
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર