हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીએમપી
સીએમપી News
Maharashtra
સાવરકર વિવાદ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, CMએ શું કહ્યું તે જાણો
મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ આજે નાગપુરમાં વીર દામોદર સાવરકર (Veer Savarkar) વિવાદ પર મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર પર અમારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ અત્યારે છે. ઠાકરેએ નાગરિકતા કાયદા (CAA) ને મહારાષ્ટ્રમાં લાગુ કરવાને લઈને પણ તેમને પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે પહેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ અંગે કોઈ નિર્ણય લે, ત્યારબાદ અમે અમારું વલણ સ્પષ્ટ કરીશું.
Dec 15,2019, 20:29 PM IST
Trending news
Ambalal Patel
ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ
Lok Sabha Election 2024
સટોડિયાઓના કારણે 3 દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડ્યા વગર 4 જૂન સુધી ટેન્શનમાં
Loksabha election 2024
ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર
Chitrak
આયુર્વેદની શક્તિશાળી જડીબુટ્ટી છે ચિત્રક, અનેક રોગ કરે છે દુર, જાણો તેના લાભ વિશે
Kyrgyzstan
હવે આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓ બન્યા હિંસાનો ભોગ, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
Shani Dosh
કુંડળીમાં શનિ નબળો હોય તો જીવનમાં આવે સમસ્યાઓ, જાણો શનિ ગ્રહને મજબૂત કરવા શું કરવું?
Honeymoon Tips
હનીમૂન ટ્રીપને યાદગાર બનાવવી હોય તો જાણી લો હનીમૂન દરમિયાન શું કરવું અને શું નહીં...
TMKOC
25 દિવસ કેવી રીતે પસાર કર્યા? તારક મહેતાના 'સોઢી'એ એક એક વિગત જણાવી
Smart meter
ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટર
vastu tips
સૂતી વખતે માથા પાસે આ વસ્તુ રાખો, બગડતા કામ બનવા લાગશે, રાતોરાત પુરી થશે મનની ઈચ્છા