हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shakun Shastra
Shakun shastra News
Old puja flower
Old puja flower: પૂજાના સુકા ફૂલને ફેંકવાના બદલે કરી લો આ ઉપાય, થઇ જશે લીલાલહેર
Vastu shastra: શું તમે જાણો છો કે તમે પૂજાના સૂકા ફૂલોથી અનેક પ્રકારના ઉપાય કરી શકો છો જે તમારા જીવનમાં સૌભાગ્ય અને આશીર્વાદ લાવે છે. આવો આજે અમે તમને જણાવીએ કે આ સુકાયેલા પૂજાના ફૂલોથી તમે તમારા ઘરની સુખ-સમૃદ્ધિ કેવી રીતે વધારી શકો છો. ચાલો જાણીએ કે પૂજાના ફૂલ કે માળા સુકાઈ જાય પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
Jan 2,2024, 12:58 PM IST
Shakun Shastra
Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરવો આ ઉપાય
Shakun shastra: ઘરમાં અચાનક દૂધ ઉભરાઈ જાય કે ઢોળાઈ જાય તો તેની સાથે પણ કેટલાક શુભ અને અશુભ સંકેતો જોડાયેલા હોય છે. આજે તમને જણાવીએ શુકનશાસ્ત્ર અનુસાર ઉકળતું દૂધ ઉભરાઈ જાય અથવા તો ઢોળાઈ જાય તો તેનાથી થતા અપશુકનને ટાળવા કયો ઉપાય કરવો જોઈએ.
Dec 28,2023, 8:02 AM IST
Shakun Shastra
ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા
Shakun Shastra: જીવનમાં બધું જ સારું થવાનું હોય, અચાનક ધન લાભ થવાનો હોય કે કાર્યમાં સફળતા મળવાની હોય તો તેનો સંકેત વ્યક્તિને પહેલાથી જ મળી જાય છે. જરૂરી હોય છે આ સંકેતોને સમજવા. આજે તમને આવા જ કેટલાક સંકેત વિશે જણાવીએ જે દર્શાવે છે કે તમારું ભાગ્ય ખુલી જવાનું છે.
Aug 5,2023, 13:18 PM IST
lizard falls
Lizards: જાણો શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું ગણાય છે શુભ અને કયા અંગ પર અશુભ
Lizard Falls: જો ઘરમાં ગરોળી દેખાય તો ઘણા લોકો ડરી જાય છે. જ્યારે શરીર પર પડે તો શું કહેવું. ઘર આખામાં બુમાબુમ થઈ જાય... પરંતુ આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે ગરોળીથી ગભરાશો નહીં. કારણ કે ગરોળીનું શરીર પર પડવું તે નસીબ ખુલવાનો સંકેત પણ હોય શકે છે.
Jul 22,2023, 12:27 PM IST
Shakun Shastra
ગરોળીને ઝાડૂથી ન ભગાડતા, જો આ જગ્યાએ જોવા મળે તો અત્યંત શુભ, પગાર ડબલ થવાનો સંકેત
Lizard Auspicious Sign: ઘરમાં ગરોળી દેખાય તે સામાન્ય વાત છે આપણે જ્યારે ગરોળીને જોઈએ તો ઝાડૂથી ભગાડી દઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે આમ કરવું તે લક્ષ્મીજીનું અપમાન મનાય છે. શાસ્ત્રોમાં ગરોળીને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે. આથી તેને ભગાડવી એ અશુભ છે.
Jun 21,2023, 8:31 AM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!