આજે રાજકોટના ત્રણ વોર્ડ રહેશે તરસ્યા, આ સહિત જુઓ દેશ-વિદેશના સમાચાર

ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સાંજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે NSUI ધ્વારા ABVP ના કાર્યાલય પર હુમલાનું કાવતરૂ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને ક્રાઇમબ્રાંચને સોંપી દેવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી

Trending news