અમદાવાદમાં એક સાથે કેટલા લોકો લેશે દિક્ષા, જુઓ વીડિયો

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 23મી મેના રોજ 19 જેટલા વ્યક્તિઓ દીક્ષા લેવાના છે જેને લઈને સામૂહિક દીક્ષાઉત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે, કાર્યક્રમ 3 દિવસ સુધી ચાલવાનો છે જેમાં દીક્ષા લેતાં પહેલાં આજે ભવ્ય દીક્ષાર્થીઓની શોભાયાત્રા નીકળી હતી, વહેલી સવારે 8 વાગ્યાથી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો

Trending news