શું સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે 69 કરોડનો ગોટાળો?

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પો.ના વિપક્ષ નેતા દિનેશ શર્માએ આરોપ મુક્યો છે કે કંપની ઓડિટ રિપોર્ટમાં 69 કરોડના ગોટાળો સામે આવ્યો છે. વધુમાં કહ્યું કે પ્રોજેક્ટના રિપોર્ટ અભ્યાસ અર્થે વિપક્ષ સમક્ષ નથી મુકાતા.

Trending news