વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં 3500 વાનગીઓનો મહાઅન્નકુટ

નવા વર્ષ નિમિતે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં 3500 વાનગીઓનો મહાઅન્નકુટ યોજાયો હતો. આ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી.

Trending news