બનાસકાંઠાની નર્મદા કેનાલમાં પડ્યું 25 ફૂટનું ગાબડું, પાક પર ફરી વળ્યા પાણી

બનાસકાંઠામાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવની કારેલી માઈનોર -2 કેનાલમાં 25 ફૂટનું ગાબડુ પડયું હતું. કેનાલમાં 25 ફુટનું ગાબડુ પડતા ખેતરોમા પાણી ફરી વળ્યુ હતું.

Trending news