ભરૂચમાં કેમ ઊજવાય છે છડી ઉત્સવ? જુઓ 'ગામડું જાગે છે'

અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..

Trending news