team india
Rishabh Pant એ માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં બનાવી લીધું છે આલીશાન ઘર, જુઓ PHOTOS
નવી દિલ્લીઃ આઈપીએલમાં દિલ્લી કેપિટલ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના યુવા વિકેટ કિપર બેટ્સમેન Rishabh Pant પોતાની સ્ફોટક બેટિંગના કારણે ખુબ જ લોકપ્રિય બની ગયા છે. એમાંય બીજા ક્રિકેટરો જ્યાં બે હાથથી છગ્ગા નથી મારી શકતા ત્યાં આ છોકરો ઘણીવાર બે હાથમાંથી એક હાથ છોડીને ખાલી વન હેન્ડેડ આખુય ગ્રાઉન્ડ પાર કરી નાંખે છે. એક હાથે સિક્સર ફટકારીને તે બોલર્સની સાથો-સાથ દર્શકોને પણ ચોંકાવી દે છે. ત્યારે આજે વાત કરીશું તેના શાનદાર ઘરની. આ યુવા ખેલાડીએ માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં એવું આલીશાન ઘર બનાવ્યું છેકે, તમે એકવાર જોશો તો બસ જોતા જ રહી જશો.
Apr 22, 2021, 01:31 PM ISTBCCI એ વાર્ષિક કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, પાંચ ગુજરાતી ખેલાડીઓ સહિત 28 ક્રિકેટરો સામેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી અમલમાં રહેશે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં એ+ ગ્રેટમાં ત્રણ ખેલાડીને સ્થાન મળ્યું છે.
Apr 15, 2021, 08:40 PM ISTવિરાટ કોહલીએ એક દિવસ પહેલા ગુમાવ્યો નંબર-1નો તાજ, આજે મળ્યો મોટો એવોર્ડ
વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેટનું નામ આપવામાં આવ્યું છે. કોહલીએ આ સમયગાળામાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં તેની એવરેજ 60થી વધુની રહી છે. વિરાટ કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછલા દાયકામાં 42 સદી ફટકારી છે.
Apr 15, 2021, 03:34 PM ISTપુત્રને ક્રિકેટર બનાવવા માટે પિતાએ છોડી પોલીસની નોકરી, હવે IPL માં કરશે કેપ્ટનસી
ભારતીય વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન (Sanju Samson) આ વર્ષે આઈપીએલમાં (IPL 2021) પ્રથમ વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) આ વર્ષે સ્ટીવ સ્મિથને ટીમમાંથી મુક્ત કર્યો
Apr 6, 2021, 05:19 PM ISTWorld Cup 2011: ધોનીની આગેવાનીમાં પૂરુ થયું હતું સચિનનું સપનું, ભારતે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વકપ
World Cup 2011: 2 એપ્રિલ 2011ની તારીખ હંમેશા ભારતના કરોડો ક્રિકેટ ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. આ દિવસે ભારતીય ટીમે 28 વર્ષ બાદ આઈસીસી વિશ્વકપ કબજે કર્યો હતો. આ સાથે ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરનું એક સપનું પણ પૂરુ થયું હતું.
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 7 રને હરાવી ભારતે 2-1થી સિરીઝ કરી કબજે
IND vs ENG: ભારતીય ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા પુણેમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં ઈંગ્લેન્ડને 7 રને પરાજય આપી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ સાથે ભારતીય ટીમ ટેસ્ટ, ટી20 બાદ વનડે સિરીઝ જીતવામાં સફળ રહી છે.
MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?
શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે?
Mar 27, 2021, 10:07 PM IST27 વર્ષ પહેલા આજના દિવસે સચિને કરી હતી ઓપનિંગની શરૂઆત અને બનાવ્યો હતો ઇતિહાસ
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) શનિવારે સવારે આ માહિતી આપી હતી કે તે કોરોના વાયરસ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. સચિને કહ્યું હતું કે તેમણે પોતાને ઘરમાં ક્વોરન્ટાઈન કર્યા છે
Mar 27, 2021, 07:37 PM ISTHardik Pandya આ કારણથી વન ડે સિરીઝમાં નથી કરી રહ્યો બોલિંગ, કોહલીએ જણાવ્યો ફ્યૂચર પ્લાન
ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાને (Team India) 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ભારતીય બોલરોએ ઇંગ્લિશ બેટ્સમેન સામે ઘૂંટણીયા ટેકી દીધા
Mar 27, 2021, 01:28 PM ISTInd vs Eng: બેયરસ્ટોના તોફાનમાં ઉડી ટીમ ઇન્ડિયા, 6 વિકેટથી ઇંગ્લેન્ડની જીત
ભારત અને ઇંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે 3 મેચની સિરીઝની બીજી વન ડે (ODI) પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિમય પર રમાઈ હતી. ઇંગ્લેન્ડે ભારતને 6 વિકેટે હરાવી સિરીઝ 1-1 થી બરાબરી કરી છે
Mar 26, 2021, 09:53 PM ISTIND vs ENG : મેચમાં દરેક પળે ક્રુણાલ યાદ કરતો હતો પપ્પાને, જાણો શું કહ્યું?
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીની પહેલી મેચમાં 31 બોલમાં શાનદાર 58 રનની અણનમ ઈનિંગ રમ્યા બાદ ક્રુણાલ પંડ્યા ભાવુક થઈ ગયો હતો. મંગળવારે પુણેમાં રમાયેલી મેચ બાદ પંડ્યાએ કહ્યું કે તેને આશા છે કે તેના દિવંગત પિતા તેના પ્રદર્શનથી ખુબ ખુશ હશે.
Mar 24, 2021, 09:48 AM ISTInd Vs Eng: ઈંગ્લેન્ડ ભલે દુનિયાની નંબર વન ટીમ, પરંતુ ભારતનું પલડું છે ભારે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 માર્ચથી ત્રણ વન-ડે મેચની સિરીઝ રમાવાની છે. જો આંકડાની વાત કરીએ તો બંને વચ્ચે અત્યાર સુધી કુલ 100 વન-ડે મેચ રમાઈ છે. જેમાં ભારતના વિજયની ટકાવારી વધારે છે.
India vs England 1st ODI : વનડેમાં રોહિત શર્મા સાથે આ ખેલાડી કરશે ઓપનિંગ, મેચ પહેલા કોહલીએ કરી જાહેરાત
India vs England 1st ODI : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા બન્ને ટીમો વચ્ચે 4 મેચોની ટેસ્ટ અને 5 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી.
Mar 22, 2021, 07:48 PM ISTIND vs ENG: ટીમ ઈન્ડિયા પાસે ICC ODI Rankings માં નંબર-1 બનવાની શાનદાર તક
આઈસીસી વનડે રેન્કિંગ (ICC ODI Rankings) માં ઈંગ્લેન્ડની ટીમ નંબર-1 છે. ટીમ ઈન્ડિયા જો આ સિરીઝમાં ઈંગ્લેન્ડને 3-0થી પરાજય આપે તો તે વનડેમાં નંબર-1 ટીમ બની શકે છે.
Mar 22, 2021, 03:08 PM ISTIND vs ENG: વિરાટની ટીમે ફરી કરી ભૂલ, આઈસીસીએ ફટકાર્યો મોટો દંડ
ઈંગ્લેન્ડ સામે શ્રેણી વિજય બાદ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સ્લો ઓવર રેટ બદલ વિરાટ એન્ડ કંપની પર દંડ ફટકાર્યો છે.
PICS: વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખીન છે આ ક્રિકેટર, હાથ પર છે માતા-પિતાનું ટેટુ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝથી ભારત માટે પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટની કરિયર શરૂ કરનારા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ ટેટુનો જબરદસ્ત શોખ છે.
Mar 21, 2021, 01:59 PM ISTબે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, 46 સિક્સ અને 175 ચોક્કા, છતાં ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા
કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
Mar 21, 2021, 01:37 PM ISTInd vs Eng: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટની સેનાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ જીતીને બનાવ્યો આ અદભૂત રેકોર્ડ
બાંગ્લાદેશ વિરુદ્ધ વર્ષ 2019માં રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા સતત 6 સિરીઝ જીતી ચૂકી છે.
Mar 21, 2021, 11:42 AM ISTInd vs Eng: મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ જોતા વિરાટે તાબડતોબ લીધો હતો એક નિર્ણય, જે બન્યો 'ગેમચેન્જર'
ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી છેલ્લી અને નિર્ણાયક ટી20 મેચમાં 36 રનથી માત આપીને 5 મેચોની ટી20 સિરીઝ 3-2થી પોતાના નામે કરી લીધી. ભારતે પહેલા બેટિંગ કરતા બે વિકેટ પર 224 રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી ઈંગ્લેન્ડને 20 ઓવરમાં આઠ વિકેટ પર 188 રન પર સમેટી લીધું.
Mar 21, 2021, 10:01 AM ISTIND vs ENG: ભારતનો શાનદાર વિજય, નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી 3-2થી કબજે કરી સિરીઝ
Englend vs india T20I: વિરાટ કોહલી અને રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી બાદ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની મદદથી ભારતીય ટીમે 'ફાઇનલ'માં ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી છે.
Mar 20, 2021, 10:53 PM IST