રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્ર બનાવવામાં આવ્યું હોવાનો અરૂણ જેટલીનો દાવો

આજે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વમાં 20 સભ્યોની સંકલ્પ પત્ર તૈયાર કરવા માટે કમિટી બનાવી છે. આ કમિટીમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરૂણ જેટલી પણ શામેલ છે. આ કમિટીની પણ કેટલીક ઉપકમિટીઓ પણ છે જે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે રાજનાથસિંહને ઈનપુટ આપતી હતી. આ જાહેરાત વખતે અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવતી વખતે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

Trending news