RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડ મામલો, CBI કોર્ટમાં ચુકાદો ટળ્યો

2010માં અમિત જેઠવાની હત્યા કરાઈ હતી, દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીની ધરપકડ કરાઈ હતી. આજે CBI કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો અને CBI કોર્ટે ચુકાદો 29 જૂને મુલતવી રાખ્યો.

Trending news