સીએમ વિજય રૂપાણીની ખાસ પ્રેસ કોન્ફરન્સ, શું કહ્યું? જાણવા કરો ક્લિક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે જનતા અને સંસ્થાઓના સહકારથી જળ ને જળ આંદોલન બનાવવાની સફળતા મળી છે. આ સમગ્ર જન આંદોલન બન્યું. સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને કચ્છ ને પાણી આપવાની યોજના સફળ થઈ.

Trending news