વાવાઝોડાને લઈ સ્થળાંતર માટે CM રૂપાણીએ શું કર્યા આદેશ, જુઓ વીડિયો

CM રૂપાણી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ.આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Trending news