પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છેઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના ડર્ટી ડઝન ગૃપ સાથે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવા રાજકોટ પહોંચ્યા છે. સીએમે કહ્યું કે, પતંગ મહોત્સવ અને નવરાત્રી એ ગુજરાતના તહેવારની બ્રાન્ડ છે.

Trending news