પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

સુરતમાં સંબોધન દરમિયાન વાપરેલા શબ્દોને લઈને થયેલી આચારસંહિતા ભંગની ફરિયાદ સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જિતુ વાઘાણીએ પોતાનો જવાબ રજૂ કરી દીધો છે ત્યારે હવે જીતુ વાઘાણીના જવાબ પર એક્શન લેવા કે નહીં તે અંગેનો આખરી નિર્યણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવશે

Trending news