કોરોના: ચૈત્રી નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે બહુચરાજીનું મંદિર

કોરોના વાયરસના પગલે યાત્રાધામ બહુચરાજીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મંદિર ચાલુ રહેશે. પરંતુ આ વર્ષે સાવચેતીના ભાગરૂપે મેળાનું રૂપ નહીં અપાય. મહેસાણા જિલ્લા કલેક્ટરે આ મહત્વનો નિર્ણય લીધો છે.

Trending news