આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે, K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરશે

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ સુરત આવશે. જ્યાં ત્યાં કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપશે. હજીરાના L & T ખાતે ટેન્કનું ઉત્પાદન થાય છે. 51મી K9 વજ્ર ટેંકને ફ્લેગઓફ કરાશે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રોજેક્ટની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરાવી હતી. 100 જેટલી K9 વજ્રની બનાવવામાં આવી રહી છે.

Trending news