ધોલેરામાં કેવી રીતે બદલાશે વિકાસની રૂપરેખા, જુઓ સ્થાનિક આગેવાનો સાથેની ખાસ વાતચીત

ધોલેરા સરના વિકાસની રુપરેખા સાથે સ્થાનિક આગેવાનોને વિકાસની આશા છે. સ્થાનિક યુવાનોને રોજગારની પણ આશા વધી છે. ધોલેરા સરમાં વિકાસ થવાથી સમગ્ર પંથકમાં નવા ઉદ્યોગો આવશે અને સાથે જ ખેડૂતોની ખાલી પડેલી જમીનના પણ ભાવ આવશે તેવો વિશ્વાસ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ધોલેરાના સ્થાનિક આગેવાનો સાથે Zee 24 કલાકે ખાસ વાતચીત કરી.

Trending news