રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે ડો.વલ્લભ કથિરીયાની નિમણૂંક

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન તરીકે ડો.વલ્લભ કથિરીયાની નિમણૂંક કરવામાં આવી છે. બજેટમાં રાષ્ટ્રીય કામેધનુ આયોગની જાહેરાત કરવામાં આવી હતી. ગૌસંવર્ધન માટે કેન્દ્ર સરકારે આ આયોગની રચના કરી છે.

Trending news