જમ્મુ-કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ ગુજરાત પોલીસ કેમ થઈ સતર્ક

લોકસભામાં આજે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019 રજુ કર્યું. આ બિલને રાજ્યસભામાં પાસ કરવામાં સરકારને સફળતા મળી ગઈ છે. ગુજરાતના કાશ્મીરી પરિવારો અને વિદ્યાર્થીઓને કડક સુરક્ષા આપવામાં આવશે

Trending news