"જો કોઈ કાર્યકર્તાને હેરાન કરશો તો ફાયરિંગ કરી દઈશ", વાઘોડિયાના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન

પોતાના બેબાક અંદાજ માટે જાણીતા વડોદરા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેમનું કહેવું છે કે, જો કોઈ કાર્યકર્તાને હેરાન કરશે તો ગોળી મારી દઈશ તેમજ વધુમાં કહ્યું કે, જો મેદાનમાં નીકળીશ તો સુપડા સાફ કરી દઈશ..

Trending news