રાજકોટના રાજા માંધાતાસિંહજીનો શાસ્ત્રોક વિધિથી કરાશે જળાભિષેક

રાજકોટના 17માં ઠાકોર સાહેબની રાજતિલક વિધીનો આજે ત્રીજો દિવસ હતો. 51 બ્રાહ્મણો દ્વારા આજે રાજા માંધાતાસિંહ જાડેજાનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. 31 તીર્થજળો અને 100 જેટલા મૂળિયા અને ઔષધીથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ સ્થાપવામાં આવ્યો.

Trending news