દેશની નૌસેનાના વડા તરીકે વાઈસ એડમિરલ કરમબિર સિંહે પદભાર સંભાળ્યો

દેશની નૌસેનાના વડા તરીકે વાઈસ એડમિરલ કરમબિર સિંહે પદભાર સંભાળ્યો છે. એડમિરલ સુનીલ લાંબાનો કાર્યકાળ સમાપ્ત થતાં કરમબિર સિંહે નૌસેનાના 24મા વડા તરીકેની જવાબદારી સંભાળી છે. મોદી સરકાર આર્મી ચીફની જેમ નૌસેનામાં પણ સીનિયરના હોવા છતાં જૂનિયર ઑફિસરને પ્રમુખ બનાવ્યા છે.

Trending news