મકાન માલિકે ધુતારા ધનજીને મકાન ખાલી કરવા આપી નોટિસ

ધુતારા ધનજી ઉર્ફે ઢબુડીની મૂશકેલીમા વધારો થયો છે. ધનજી ચાંદખેડા ખાતે ના દિવ્યકુંજ બંગલો માં ભાડે રહે છે તે મકાન આવનાર 10 થી 15 દિવસ માં ખાલી કરવા મકાન માલિક સુનિલ યાદવએ નોટિસ લગાડી છે. ધનજીને જે નોટિસ આપવામાં આવી છે તે નોટિસમાં શરતોનો ભંગ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. ધનજીને મકાન ખાલી કરવા જાણ કરાઈ છે.

Trending news