નવસારીમાં વધુ એક ખેડૂત પર દીપડાનો હુમલો

નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે વહેલી સવારે ખેતરમાં પાણી મુકવા ગયેલા એક ખેડુત ઉપર દિપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.જેનાથી ઈજાગ્રસ્ત ખેડુતને વાંસદાના કોટેજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

Trending news