તુવેર-ખાતર કૌભાંડ બાદ જુઓ મહેસાણામાં નવું કયું કૌભાંડ બહાર આવ્યું

મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા તળાવોમાં માટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે, ધારાસભ્ય ભરત ઠાકોરે આ આક્ષેપ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે તળાવમાંથી કાઢવામાં આવેલી માટી, રેલવે કોરિડોરના કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે

Trending news