સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ,જુઓ વીડિયો

સરદાર સરોવર નર્મદા બંધના 30 દરવાજાનું સમારકામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સાત દરવાજાને સમારકામ માટે ખુલ્લા કરાયાં હતા. આગામી દિવસોમાં બાકીના દરવાજાનું સમારકામ હાથ ધરાશે. પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ઓઈલ અને ગ્રીસથી સમારકામ કરવામાં આવ્યું છે

Trending news