પાટણમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર સામે પાણી અને ઘાસચારા મામલે આંદોલનની જાહેરાત કરી

પાટણમાં કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર સામે પાણી અને ઘાસચારા મામલે આંદોલનની જાહેરાત કરી. કહ્યું આગામી 3 દિવસ સુધી સરકાર વિરુદ્ધ ધરણા કરવામાં આવશે.

Trending news