ખોટા આદિવાસી પ્રમાણપત્ર મામલે વાંસદામાં રેલી

વાંસદા ખાતે ખોટા આદિવાસી પ્રમાણપત્રોના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને સમર્થન માટે એક રૈલી યોજવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.

Trending news