અમદાવાદમાં સારવાર કરાઈ અત્યંત જટિલ તબીબી સારવાર

જોધપુરના 14 વર્ષિય કિશોર દિનેશ પરિહારને પોતાના ખેતરમાં કરંટ લાગતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. સ્ટર્લિંગ હૉસ્પિટલના બર્ન્સ યુનિટની ડોક્ટર્સ ટીમને દર્દીના જીવનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યંત જોખમી અને જટિલ સર્જરીઝ કરવામાં સફળતા મળી છે.

Trending news