જુઓ સાબરકાંઠામાં મોતની સવારીનો રીયાલિટી ચેક

સાબરકાંઠાના હિંમતનગરમાં લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે, હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે ખાનગી વાહનોમાં, રીક્ષા, જીપ અને ઇકોમાં તો જરૂરિયાત કરતા વધુ લોકોને બેસાડી સવારી કરી રહ્યાં છે, નવાઇની વાત તો એ છે કે રાજસ્થાનનાં ડુંગરપુર ડેપોની એસટી બસના છાપરે બેસીને પણ મુસાફરોને લઇ જવામાં આવે છે.

Trending news