શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરશે, જુઓ વિગત

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP મહાસચિવ એવા શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં આવ્યા ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાની પડખે આવેલા શંકરસિંહ વાઘેલા સાણંદમાં યોજાનાર જાહેરસભાને સંબોધશે

Trending news