દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં વાગશે શરણાઈ, 'શંકર'ની દુલ્હન શોધવા US એમ્બેસીનો સંપર્ક!

દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં શરણાઈ બહુ જલ્દી વાગશે. 27 વર્ષીય 'શંકર' માટે દુલ્હનની શોધ પૂરજોશમાં ચાલી રહી છે. દેશ અને દુનિયાના પ્રાણીસંગ્રહાલયોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

Trending news